નિવૃત સમારોહ
આજ તા. 24/06/2023 ના રોજ કે. કે. શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ ખાતે પ્રો. એન. જી ઠાકર, ડો. પી. જી. આચાર્ય, શ્રી ગીરીશ પંડયા, બી. એન. વસાવા, અને શૈલેષ પટેલ નો નિવૃત્ત સમારોહ...
Read morePM YASASVI AADHAR SEEDING ની કામગીરી પૂર્ણ કરવા બાબત.
Notice વર્ષ 2022-23 ના YASASVI scholarship માટે આધાર – બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું. આ માટે જરૂરી માર્ગદર્શન માટે notice પર ક્લિક કરો.
Read moreકે. કે. શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ માં યોગ દિવસ ની ઉજવણી.
તારીખ 21/06 /2023 ના રોજ કે. કે. શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ માં વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કોલેજના કર્મચારીઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો...
Read moreસેમ-૨ ના વિદ્યાર્થીઓ ને સેમ-૩ માં પ્રવેશ માટેની નોટિસ
Notice for Students of Sem-II પ્રિય વિદ્યાર્થીઓ,કૃપા કરીને આ સૂચનાઓનું પાલન કરો અને કૃપા કરીને તમારી ફી માટે બેંકમાં રોકડ ચૂકવશો નહીં, રોકડ ચુકવણી ધ્યાનમાં લેવામા અવશે નહિ.જ્યારે તમે ઓનલાઈન ચૂકવણી કરો છો, ત્યારે...
Read more




Congrats toSailesh fromK K Shah Jarodwala Maninagar science collegeSecond place (High jump) Gujarat University inter College athletic meet.
Read more