News

Job Placment અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

કે.કે.શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ ના Placement Cell (UDISHA) દ્વારા પ્રથમ વર્ષ B.Sc. ના વિદ્યાર્થીઓ માટે Job Placment અને કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ તા:07/08/2024 ના રોજ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને B.Sc/M.Sc. કર્યા પછી Job...

Read more